महादेवी वर्मा ~ वे मुस्काते फूल 

वे मुस्काते फूल ~ महादेवी वर्मा

वे मुस्काते फूल, नहीं
जिनको आता है मुरझाना,
वे तारों के दीप, नहीं
जिनको भाता है बुझ जाना!

वे सूने से नयन,नहीं
जिनमें बनते आँसू मोती,
वह प्राणों की सेज,नही
जिसमें बेसुध पीड़ा, सोती!

वे नीलम के मेघ, नहीं
जिनको है घुल जाने की चाह
वह अनन्त रितुराज,नहीं
जिसने देखी जाने की राह!

ऎसा तेरा लोक, वेदना
नहीं,नहीं जिसमें अवसाद,
जलना जाना नहीं, नहीं
जिसने जाना मिटने का स्वाद!

क्या अमरों का लोक मिलेगा
तेरी करुणा का उपहार
रहने दो हे देव! अरे
यह मेरे मिटने क अधिकार!

महादेवी वर्मा (26.3.1907-11.9.1987)

છાયાવાદી યુગના પ્રમુખ કવિઓમાંના એક મહાદેવી વર્મા. ‘આધુનિક મીરાં’ના નામે પણ તેઓ ઓળખાય છે. કવિ નિરાલાએ એમને ‘हिन्दी के विशाल मन्दिर की सरस्वती’ કહ્યા છે. એમના કાવ્યસંગ્રહ ‘દીપશીખા’માં સામાન્ય માણસની પીડા દેખાય છે. કોમળ શબ્દાવલિનો ઉપયોગ વ્રજભાષામાં જ થઈ શકે એમ મનાતું હતું. મહાદેવીજીએ એ ખડી બોલીમાં પણ કરી બતાવ્યું. એમના કાવ્યસંગ્રહો,  

1 निहार 2. रश्मि  3. नीरजा  4. सांध्यगीत  5. दीपशिखा  6. सप्तपर्णा   7. प्रथम आयाम  8. अग्निरेखा 

OP 26.3.22

છબીલભાઈ ત્રિવેદી

26-03-2022

મહાદેવી વર્મા નુ કાવ્ય ખુબજ સરસ કવિ નિરાલા અે તેમને જે ઉપમા આપી છે તે યોગ્ય જ છે ખુબ ખુબ અભિનંદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top