ઉમાશંકર જોશી ~ ગાંધીને પગલે Umashankar Joshi
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.અશોકધર્મલિપિથી ઉર પાવન;જિનવર-શિષ્યોની મનભાવન.સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે,મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે.મસ્જિદ મંદિર વાવ તોરણેલચે રમ્યતા તવ વને-રણે.બિરુદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, … Continue reading ઉમાશંકર જોશી ~ ગાંધીને પગલે Umashankar Joshi
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed