



🥀 🥀
કોઈ પ્રસ્તાવના – નિવેદન વગર કવિ ભરત વિંઝુડાનો આ ગઝલસંગ્રહ ‘તમારા માટે’ કુલ 112 ગઝલ લઈને આવે છે.
ઉપરની બંને ગઝલ જુઓ. દરેકને એમાં પોતાની વાતની ઝાંખી મળશે. લગભગ બધી જ ગઝલ સરળ બાનીમાં મળે છે. સહજ વાતચીતના સ્વરૂપે લખાયેલી આ ગઝલો એટલે જ ભાવકને પસંદ પડી જાય છે. શીર્ષક પણ આ જ ભાવને વ્યક્ત કરે છે. જે લખ્યું છે એ બધું ‘તમારા માટે’ છે. કવિને માટે એ કોઈ ખાસ વ્યક્તિ હોઈ શકે પણ ભાવક એમાં પોતાની વાત જોઈ શકે. અભિનંદન કવિ…
‘કાવ્યવિશ્વ’માં આપના પુસ્તકનું સ્વાગત છે,
ગઝલસંગ્રહ ‘તમારા માટે’ * ભરત વિંઝુડા * સંવાદ 2024

કવિ શ્રી ભરત વિંઝુડા ના કાવ્ય સંગ્રહ ને આવકાર. ફેસબુક ઉપર એમની ઘણી રચનાઓ વાંચી છે. અભિનંદન, શુભેચ્છાઓ.
ખુબ ખુબ સ્વાગત ભરતભાઈ અભિનંદન
સરસ 👌👌💐
મારા ઉપર વાદળી છવાઈ નહિં .વાહ….આતો આપણા ઘણાની વાત છે સરસ
આવકાર અભિનંદન શુભકામનાઓ.. કવિશ્રી વિનોદ જોશીએ જે નોંઘ્યું છે તેમાં બધું આવી જાય છે
ભરતભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.🌹👍🙏
અભિનંદન સાહેબ
મારા સંગ્રહને આવકાર આપવા બદલ કાવ્યવિશ્વ અને લતાબહેન હિરાણી ઉપરાંત આ સાઇટની મુલાકાત લઈ શુભકામનાઓ પાઠવનાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
આનંદ આનંદ ભરતભાઈ.
ખૂબ ખૂબ આવકાર ગઝલ સંગ્રહને… અદના માનવીને સ્પર્શી જતી બન્ને ગઝલ… અભિનંદન કવિશ્રી અને લતાબેનને…