વિપિન પરીખ ~ એ લોકોએ * Vipin Parikh

એ લોકોએ
ઈસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,
એ લોકોએ
સૉક્રેટિસને ઝેર પાઇને માર્યો,
એ લોકોએ
ગાંધીને ગોળીથી વીંધી નાખ્યો,
પણ
એ લોકો મને નહીં મારી શકે,
કારણ
હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો.

~ વિપિન પરીખ

હૃદયની આરપાર ઉતરી જતું કાવ્ય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “વિપિન પરીખ ~ એ લોકોએ * Vipin Parikh”

  1. કવિને મતે ‘સાચને આંચ ‘ આવે છે એટલે સત્યનો આગ્રહ ન રાખવો એમ જ ને!?

Scroll to Top