🌹પોસ્ટ 28 જુન અંક 3-906🌹 

www.kavyavishva.com       🌹કાવ્ય: પ્રદીપ ખાંડવાળા ~ સમુદ્રાનુભૂતિ : કાવ્યસેતુ 442 > દિવ્ય ભાસ્કર 27.6.23 🌹કાવ્ય: ગજાનન ભટ્ટ ~ લય – વિલય કાવ્યસંગ્રહમાંથી પંક્તિઓ 🌹કાવ્ય: પ્રજારામ રાવળ ~ આ ઝાલાવાડી ધરતી 🌹કાવ્યસ્વરુપ: ગીત એક ઊર્મિકાવ્ય ભાગ 2 ~ વિનોદ જોશી 🌹આપના પ્રતિભાવની પ્રતીક્ષા 🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો વિભાગ ‘વિશેષ’ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય

ગજાનન ભટ્ટ ~ લય વિલય * Gajanan Bhatt

‘લય વિલય’માંથી પંક્તિઓ શબ્દલીલાના લયમાં વિલસી રહો નિરંતર નીરવાલય,પ્રણવાલયના અગમનિગમમાં એ લયનો હો પૂર્ણ વિલય.** પુખ્ત પ્રેમની પૂર્ણ કવિતા કેરુંકાલાતીતનું પરખી મૌન પગેરું** જીવન કવન બે કદી ઠરે ના જુદાપછી કલ્પના નહીં કરું તો ચાલે** હાથ ચડે જો કદી કલ્પના એની આંગળીએ દોરાઉંએને પગલે પગલે જગમાં કવિ તરીકે હું પંકાઉં** અવર્ણ્ય આ અનુભૂતિ, ઠરે અહમની

શૂન્ય પાલનપુરી ~ ડૂબી નહીં શકું * Shoonya Palanpuri  

હિંમત છે નાખુદા ડૂબી નહીં શકું ભલે પાણીમાં તાણ છે;હિંમત છે નાખુદા અને વિશ્વાસ વા’ણ છે. અવસર વહી જશે તો ફરી આવશે નહીં,આવી શકો તો આવો હજુ કંઠે પ્રાણ છે. અશ્રુનો આશરો છે તો ઝીલી શકું છું તાપ,નજરો શું કોઇની છે? જલદ અગ્નિ-બાણ છે. સમજી શક્યું ન કોઈ મને એનો ગમ નથી,દુનિયાથી મારે સાવ નવી

શૂન્ય પાલનપુરી ~ ડગલે પગલે ભવમાં * Shoonya Palanpuri  

પડછાયો હતો ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,કોને જઈ કહેવું કે એ મારો જ પડછાયો હતો? ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,જે દિવસે હું કોઈની નજરોથી ઘેરાયો હતો. નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર!    હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો. ખુદ ઉષા-સંધ્યા ન એનો દઈ શકી કોઈ જવાબ,લોહીથી સૂરજનો પાલવ કેમ

શૂન્ય પાલનપુરી ~  જગતનાં અંત-આદિ * Shoonya Palanpuri  

જીવન મારું મરણ મારું જગતનાં અંત-આદિ બેઉ શોધે છે શરણ મારુંહવે શું જોઈએ મારે? જીવન મારું મરણ મારું અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારુંહશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતાકવિરૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લોનહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે

શૂન્ય પાલનપુરી ~ * છું સદા ચકચૂર * Shoonya Palanpuri

અવતારી નથી છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી ;મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી. બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી. તારલાઓની સભા પર મીટ માંડી શું કરું?દિલ વિનાની કોઇપણ મહેફિલ મને પ્યારી નથી. થઇ શકે છે એક મુદ્દા પર કયામતનો રકાસ –ભાગ્યનું નિર્માણ કૈં મારી

Scroll to Top