આદિલ મન્સૂરી : ગુજરાતી ગઝલનો વરણાગી વળોટ અને વળાંક Adil Mansuri
* ગુજરાતી ગઝલને આગવી ઓળખ અને નવલો ઘાટ આપનાર શાયર ‘આદિલ’ મન્સૂરીની કલમચેતનાને નમન.*
www.kavyavishva.com
* ગુજરાતી ગઝલને આગવી ઓળખ અને નવલો ઘાટ આપનાર શાયર ‘આદિલ’ મન્સૂરીની કલમચેતનાને નમન.*
www.kavyavishva.com
* પ્રેમના વિષયને લઈને આટલી ગઝલો આપવા છતાં દરેક અનોખી! હૃદયમાંથી પ્રગટતા ભાવોની કમાલ!*
www.kavyavishva.com
તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છેઆ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એનેજ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતીવિજયની છે સરસ બાજી ને હૈયું હાર માંગે છે અમરનું મોત ચાહનારા લઇ લો હૂંફમાં એનેમરી જાશે એ મરવાને
* કવિતાનો ચિર સનાતન વિષય ‘પ્રેમ’ અહીં પથરાયેલો છે. *
www.kavyavishva.com
એક વખત આ હું ને મારી આંખ ગયાં’તાં દરિયે,ત્યારે કોઈ પગલું પાડી ગયું હતું ઓસરીએ. ઘેર આવતાં ઘરના મોં પર નરી તાજગી ભાળી,અને અડપલું બીલી ઉઠ્યું : જડી ગયું, દે તાળી… અમે પૂછ્યું : શુ જડી ગયું તો કહે – નથી જે તે જ,અને ઓસરી પર ઝગમગતું પગલું ચીંધ્યું સ્હેજ. ચિઠ્ઠી હોય તો વાંચે કોઈ
આંખોને કાળમીંઢ કોણે ઘડી છેમને કંઈ તો જોયાનું સુખ આપો… આવા તે ગામમાં દિવસ ઊગ્યોકે રાત ઊગી તે કેમ કરી જાણુંસૂરજ ન હોય તો ય સૂરજમુખીનું ફૂલ ઊગે– ને વાય અહીં વ્હાણુંમૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય,મને કંઈ તો રોયનું સુખ આપો…. પાણી તો ઠીક, હજી પાણીનું નામ નથીહોઠ સુધી કોઈ વાર આવ્યુંઊગ્યું છે કંઠ મને રેતીનું
* ‘કાવ્યસેતુ’ દિવ્ય ભાસ્કરની મારી કોલમમાં કવિ પારુલ નાયકની ગઝલનો આસ્વાદ (23.5.23) *
www.kavyavishva.com
* પાણી પથ્થરને કરકોલે,પવન ધક્કે પાણી વિખરાય *
www.kavyavishva.com
* આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે *
www.kavyavishva.com