કવિ અશોક બાજપેઈ – શ્રદ્ધા રાવલ

અશોક બાજપેઈની કવિતાઓ સમગ્ર જીવનની કવિતાઓ છે. તેમની કવિતાઓ જીવનના પ્રશ્નોના જવાબ શોધતી હોય એવું  છે. તે જીવનની અનુભૂતિઓને શબ્દ આપનાર કવિ છે. એ પોતાના સમયથી આગળ જઈ સમાજના એવા પ્રશ્નો સામે લાવે છે જે ભાવકોને વિસ્મિત કરે છે. તેમની કવિતા સાધારણ સામાજિક જીવનની જ કથા છે. તેમાં કોઈ રહસ્યવાદ નથી. તેમણે પ્રકૃતિથી લઈ મનુષ્ય,

🌹જન્મદિનવિશેષ 3 જૂન🌹

*કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા, કે ધણી ઘડે ઝૂઝવા રે ઘાટ ~ નાથાલાલ દવે*   *જી. શંકર કુરુપ્પન જ્ઞાનપીઠ સન્માન પ્રાપ્ત મલયાલી કવિ* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં

🌹જન્મદિનવિશેષ 2 જૂન🌹

*આજ નથી જે મારું છોડી, કાલ ઉપર સંથારે બેઠી. ~ પ્રજ્ઞા વશી* *આજે ફરી મારી જાત નીચે બેસી ગઈ, કુરુક્ષેત્રના અર્જુન સમી ~ બંસી મધુકૃષ્ણ* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો.

Scroll to Top