હર્ષ બ્રહ્મભટ્ટ ~ અમે રાખમાંથી & આવનારી સૌ ખુશીની * Harsh Brahmabhatt
www.kavyavishva.com
*રાખમાંથી બેઠા થનાર ફિનિક્સ પંખીઓ જેવા….*
www.kavyavishva.com
*રાખમાંથી બેઠા થનાર ફિનિક્સ પંખીઓ જેવા….*
ગુજરાતી કવિતામાં હાસ્યરસ નાટ્યાચાર્ય ભરતમુનિ રસ સંપ્રદાયના પ્રવર્તક ગણાયા છે. મુખ્ય રસ નવઃ શ્રુંગાર, કરુણ,રૌદ્ર, વીર,અદ્ ભુત, બીભત્સ,ભયાનક, હાસ્ય અને શાંત. ભરતમુનિ કહે છે કે રસ નાટકનું (કે કવિતાનું) એ તત્ત્વ છે જેનો આસ્વાદ લઈને પ્રેક્ષક (કે વાચક) પરમ આનંદ અનુભવે છે. ગુજરાતી કવિઓએ હાસ્યરસને ગંભીરતાથી લીધો નથી, તેમાં અલ્પ સર્જન કર્યું છે. અમુક રચનાઓમાં
www.kavyavishva.com
*માંગેલું કે શોધતા હોઈએ એ જીવનમાં ક્યાં મળે છે ?*
www.kavyavishva.com
*અકેલે હૈ, ચાલે આઓ ~ લતા હિરાણી * કાવ્યસેતુ 453 > દિવ્ય ભાસ્કર > 19.9.2023*
www.kavyavishva.com
*કવિનું આ મધુરું ગીત કલ્યાણી કૌઠાળકરના સ્વરમાં*
www.kavyavishva.com
*ફૂલોય પૂરબહારમાં હિંસક છે આજકાલ; રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.*
આપણાં વિવેચને વાત્સલ્યભાવે અર્વાચીન કવિતાને ઘણાં લાડ લડાવ્યાં છે. પણ સાચું વાત્સલ્ય સુવિકાસનું વિરોધી હોઈ શકતું નથી. વાત્સલ્યાસ્પદના હિતને ખાતર કેટલીક વાર વ્હાલભરી મીઠી ટકોર કરવાની પણ જરૂર રહે છે. આ કર્તવ્યનું પાલન કરવામાં ચૂકનાર વાત્સલ્ય પોતે જ વિકાસમાં અવરોધક બની રહે છે. આપણું વિવેચન વાત્સલ્યના અતિરેકથી કાવ્યના સાચા વિકાસને કુણ્ઠિત ન કરી નાંખે એવી
www.kavyavishva.com
*એમનો પહેલો કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ 1934માં પ્રસિદ્ધ થયો; જ્યારે ‘પુનરપિ’ મરણોત્તર બીજો કાવ્યસંગ્રહ ઈ. સ. 1961માં.*