🌹પોસ્ટ 6 ઓગસ્ટ અંક 3-930🌹

www.kavyavishva.com       🌹સંવાદ : વિભાગ ~ ‘કાવ્ય’ 🌹લતા હિરાણી ~ નદીકાવ્યો 🌹રાહુલ શ્રીમાળી ~ બે ગઝલ  🌹સેતુ : ઉમાશંકર જોશી ~ સમકાલીન બનાવો 🌹વિશેષ: નેહા પુરોહિત 🌹તા.1-6ના સર્જકો: આશા પુરોહિત, વંદના શાંતુઇંદુ, ચંદ્રા શ્રીમાળી, જ્યોત્સના શુક્લ, હેમંત ધોરડા, કિરીટ ગોસ્વામી, ઉમેશ જોષી, હરિકૃષ્ણ પાઠક, રાહુલ શ્રીમાળી અને લતા હિરાણી              🌹આપના પ્રતિભાવની પ્રતીક્ષા 🙏 નોંધ:

કવિ અને કવિતા : હરિકૃષ્ણ પાઠક * Harikrushna Pathak * Lata Hirani

કવિ હરિકૃષ્ણ પાઠક કવિતાને એક રસાયણ કહે છે. જે શબ્દને પ્રેમ કરે, જે કવિતાને પ્રેમ કરે એના માટે ખરે જ કવિતા સંજીવની બની રહે છે. કવિ કહે છે, “કવિતા વાંચતો કે સમજતો થયો તે પહેલાં તે મને સંભળાઈ જતી.” કવિ પોતે સાયન્સના વિદ્યાર્થી પરંતુ કવિતા રચવાની ફાવટ તેમને પહેલેથી જ હતી. અમદાવાદ આવ્યા પછી બુધસભામાં

Scroll to Top