16.3.23 કવિ ન્હાનાલાલ વિશેષાંક   

🌹 કાવ્ય : ન્હાનાલાલ કવિના કાવ્યો  : ગાર્ગી વોરા અને હિમાલી વ્યાસ નાયકનાં સ્વરમાં 🌹 સર્જક : ન્હાનાલાલ દલપતરામ કવિનો પરિચય 🌹 આસ્વાદ : ન્હાનાલાલના ‘વિરાટનો હિંડોળો’ – આસ્વાદ સંજુ વાળા    🌹 સંચય : કવિ ન્હાનાલાલના માનમાં ભારત સરકારની ટપાલ ટિકિટ 🌹 વિશેષ : વિવેક કાણે ‘સહજ’, વિવેક ટેલર, અશ્વિન ચંદારાણા, પ્રણવ પંડ્યા, મહેશ

ગંગાસતીના પદો ~ કાલિંદી પરીખ

આંડાલને જેમ દક્ષિણના મીરાં કહેવાય છે તેમ ગંગાસતી સૌરાષ્ટ્રના મીરાં છે.સૌરાષ્ટ્ર સતી, સંત અને શૂરાની ભૂમિ છે. આ ત્રણેય રૂપો ગંગાસતીમાં એકીસાથે જોવા મળે છે. પતિ કહળસંગ સાધુપુરુષ અને ભક્ત હતા. તેમણે સમાધિ લીધી હતી. પતિના માર્ગને અનુસરવાની ઈચ્છા જણાવી પણ લગ્ન બાદ રાજવી પરંપરા મુજબ સાથે આવેલા પાનબાઈને આધ્યાત્મિક જ્ઞાન આપવા પતિને આજ્ઞાને શિરોધાર્ય

Scroll to Top