ગંગાસતીના બીજાં પાંચ ભજનો

1.જીવ ને શિવની થઈ એકતા 2. એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ, 3. સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું 4. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં 5. અચળ વચન કોઈ દિ’ ચળે નહિ ***** જીવ ને શિવની થઈ એકતા ને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે, દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તે સમાઈ રહ્યો સુનની

Scroll to Top