અખો : ફક્કડપણાનો અનોખો કવિ

અખો : ફક્કડપણાનો અનોખો કવિ અખો, મધ્યકાલીન સાહિત્યનો બુદ્ધિશાળી કવિ. એના છપ્પામાં કટાક્ષ ભારોભાર ભર્યો છે. સમાજની વિષમતાઓ અને ઢોંગ પર આખાએ જબરા પ્રહાર કર્યા છે. ધર્માંધતા સામે અખાનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. અખાની નિરીક્ષણક્ષમતા અદભૂત છે. અખાના કેટલાક છપ્પા તો કહેવતની જેમ વપરાય છે. જેમ કે એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ

કવિ રમેશ આચાર્ય * Ramesh Aacharya

કવિ શ્રી રમેશ  આચાર્ય સાવ સીધી રેખ જેવી જિંદગી,ક્યાંક થોડો ખાંચ લઈ બેઠા છીએ. ~ રમેશ આચાર્ય પાંચ પાંચ દાયકાઓથી કવિતાસર્જનમાં નિષ્ઠાપૂર્વક રમમાણ ઓલિયો કવિ! કવિ રમેશ આચાર્યના પિતાજી રવિશંકરભાઈ આચાર્ય પણ એક અચ્છા કવિ અને વાર્તાકથક, જેનો લીંબડીના રાજદરબારમાંય માનમોભો હતો. આમ એમને વિદ્યા અને સાહિત્યનો વારસો હતો. પિતાના મૃત્યુ પછી પણ ઘરનું સાહિત્યિક

સાંઇ મકરંદ દવે * Makarand Dave

સાંઇ મકરંદ દવે સાંઈ મકરંદ દવેની જન્મશતાબ્દીનું વર્ષ પૂરું થઈ રહ્યું છે. સ્વામી આનંદે એમને ‘સાંઈ’નું ઉપનામ આપેલું. કવિના કાવ્યોમાં સંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, સહજસંવેદના અને સરળતાનો સમન્વય છે. ગરવા ગીતોમાં સૌરાષ્ટ્રના તળપદા શબ્દભંડોળથી એક મીઠાશ પ્રગટે છે. સાંઈની અનેક રચનાઓ ખૂબ લોકપ્રિય બની છે અને ગવાતી રહી છે. ‘ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ,

દાન વાઘેલા ~ માણારાજ * પ્રફુલ્લ પંડ્યા * Dan Vaghela * Prafull Pandya

માણારાજ…… (વિપ્રલબ્ધાનું લગ્નશૈલીમાં કોરસ)  માણારાજ…માણારાજ…માણારાજ…માણારાજ!  મંડપ  મણિનગરમાં  રોપ્યો; ભરચક ખાલીપાને  જોખ્યો તડકા   કેસરથી    છંટાણાં; ચોરસ    કુંડાળે    હોમાણાં. અમને મીંઢળ-બાંધી વેચ્યાં,અમને  અજવાળે ઉલેચ્યાં.  સૈયર! કાલ  બની છે આજ! સૈયર! લૂંટ્યા મબલખ રાજ! સૈયર! ઢીંગલીઓ શણગારી કંકુ ચોડ્યાં માણારાજ! માણારાજ…માણારાજ…માણારાજ…માણારાજ! *** નીંદરમાં નખ્ખ બોળી આંજ્યો ઉજાગરો ને છાતીઢક ઓઢ્યો છે ડૂમો… હાથોમાં મહેંદીથી મહોરી છે હોળી ને  સ્પર્શોની  લૂમઝૂમ લૂમો…  સૈયર!

નિરંજન ભગત ~ ઘડીક સંગ * મનસુખ સલ્લા * Niranjan Bhagat * Mansukh Salla

ઘડીક સંગ ~ નિરંજન ભગત કાળની કેડીએ ઘડીક સંગરે ભાઈ, આપણી ઘડીક સંગ !આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ! ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનમેળા,વાટમાં વચ્ચે એક દી નક્કી આવશે વિદાયવેળા,તો કેમ કરીને કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !હૈયાનો હિમાળો ગાળીગાળીને વહશું હેતની ગંગ ! પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,કંટકપંથે સ્મિત

Jacinta Kerketta * અનુ. પ્રતિષ્ઠા પંડ્યા * Pratishtha Pandya

હિન્દી કાવ્ય : Jacinta Kerketta यह किसका नाम है? मैं सोमवार को जन्मा इसलिए सोमरा कहलाया मैं मंगलवार को जन्मा इसलिए मंगल, मंगर या मंगरा कहलाया मैं बृहस्पतिवार को जन्मा इसलिए बिरसा कहलाया मैं दिन, तारीख़ की तरह अपने समय के सीने पर खड़ा था पर वे आए और उन्होंने मेरा नाम बदल दिया वो दिन, तारीखें सब

અસાઇત પહેલો ગુજરાતી કવિ * Lata Hirani

ગુજરાતી કવિતામાં આપણે નરસિંહ મહેતાને આદિ કવિ ગણીએ છીએ પણ એની એ પહેલાં લગભગ 200 વર્ષથી સાહિત્ય ક્ષેત્રે કામ શરૂ થઈ ગયું હતું અને શરૂઆત જૈન સાધુઓથી થઈ હતી એટલે જૈન સાધુઓ નરસિંહ મહેતાના પુરોગામી છે. વસંતવિલાસ નામનું સુંદર રસિક ફાગુ કાવ્ય જૈન સાહિત્યમાં મળે છે. જોવાની વાત એ છે કે અન્ય જૈન કૃતિઓની જેમ

ગુરુદેવ ટાગોર અને ડો. એચ.એલ.ત્રિવેદી : કવિતાનો પ્રભાવ * Rabindranath Tagore * Dr. H. L. Trivedi

ડો. એચ.એલ.ત્રિવેદી (IKDRC) – ખૂબ વિખ્યાત નેફ્રોલોજિસ્ટ. કિડની રોગના નિષ્ણાત. કેનેડાની ધીકતી પ્રેક્ટીસ છોડી આપણા દેશના ગરીબ દર્દીઓ માટે એમણે ધૂણી ધખાવી, જીવન ન્યોચ્છાવર કરી દીધું.  તેઓ MBBS થઈ ગયા પછી તેમને પરદેશ જઈને ઊંડો અભ્યાસ કરવાની તમન્ના હતી. પ્રતિભા અદભૂત પણ પરદેશ જવાના નાણાં ક્યાંથી કાઢવા? ગરીબ શિક્ષક પિતાના પુત્ર. અને પિતાએ એમને ડોક્ટર

इस पद का अर्थ बताओ !   

इस पद का अर्थ बताओ !    चार मिले चौंसठ खिले, बीस रहे कर जोड़! प्रेमी सज्जन दो मिले, खिल गए सात करोड़!! इस पद का अर्थ जानते हो ? …. चार मिले – मतलब जब भी कोई मिलता है, तो सबसे पहले आपस में दोनों की आंखें मिलती हैं, इसलिए कहा, चार मिले ! फिर कहा, चौसठ खिले –

Scroll to Top