મણિલાલ હ. પટેલ ~ ટેકરીઓની સોડે વસતું * Manilal H Patel
ટેકરીઓની સોડે વસતું ચાહત નામે મારું ગામ
પાદરવડ પર ધજા ફરકતી : સીમ સાચવે સીતારામ
~ મણિલાલ હ. પટેલ
ટેકરીઓની સોડે વસતું ચાહત નામે મારું ગામ
પાદરવડ પર ધજા ફરકતી : સીમ સાચવે સીતારામ
~ મણિલાલ હ. પટેલ
રક્ષા શુક્લ ~ કેમ ટાળી?
‘કેમ કહું મારા ભાગમાં બેઠી, પાંદડું નહીં, રાડ !’ અહીં પ્રાસના વિનિયોગે એટલી તીવ્રતા નીપજે છે કે આવી પીડાને વાતનેય વ્હાલ થઈ જાય !
ગુજરાતી શબ્દવિશ્વમાં લતા હિરાણીનું નામ સન્માન સાથે લેવાય છે. તેમની સર્જકતા અને શબ્દ પ્રતિબદ્ધતાએ સાતત્ય સાથે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ભાષા-સાહિત્યનું સાર્થક કામ સજ્જતાની સાથે સાથે નિસબત અને ધીરજથી કરવું પડતું હોય છે. લતાબહેન એ સુપેરે જાણે છે અને તેમણે શબદને નિરાંતે સેવ્યો છે. તેમણે હમણાં એક સુંદર, આજના સમયકાળને અનુરૂપ ઉપક્રમ રચ્યો છે. તેમણે
હું… ~ યોગેશ ભટ્ટ દર વર્ષની જેમ આ વખતે પણ ગુલાબી ઠંડીની શરૂઆત, માની ગુલાબી વ્હાલની યાદ, અહીં શહેરમાં રહીને તનમનમાં ફરી વળી…!!! હવે લાગણીઓ પણ ખેંચાઈને ફાટવા માંડી, સૂકી ત્વચાની જેમ…! આજે પણ શોધુ છું હું માની હૂંફનું ‘બોડી-લોશન’. ~ યોગેશ ભટ્ટ કોઈ પણ ઉંમરે માના પ્રેમની, એની હૂંફની એટલી જ જરૂર રહે
વિવેક ટેલર
ઘણાં વરસો પહેલાં આ ગીત લખ્યું હતું ત્યારે ખ્યાલ નહોતો કે ડિસ્ટન્સ રાખવાની વાત કરતું આ ગીત કોરોનાકાળમાં પ્રસ્તુત બની રહેશે.- વિવેક ટેલર
રાવજી પટેલ ~ અરે, આ ઓચિંતું
અચાનક થયેલ પત્નીનો સ્પર્શ રોમાંચ જગાવે છે અને એનું રોમહર્ષક ચિત્રણ. પણ કવિતા માત્ર એ સ્પર્શે થયેલી ઉત્તેજનાની નથી. યૌવનના ઉન્માદને વહાવી દઈને અંતે દાંપત્યજીવનનું સત્ય કેટલી ભાવપૂર્ણ રીતે ઊઘડે છે !
નદી તણાં નીર ~ દલપતરામ નદી તણાં નીર ધીમે વહે છે, ગતિ વિશે ગંભીરતા રહે છે; તે જેમ મોટા જનને નિહાળી લજાતી ચાલે સતી લાજવાળી. નદી-કિનારે બગ જૈ રહે છે, ધ્યાની બનીને મછને ગ્રહે છે; જાણે મળી ધર્મ ધર્યાની છૂટી, ફાવ્યું ઠગોને ઠગી ખાય ફૂટી. નદી વિશે લોક અનેક જૈને ભણી સ્તુતિ ના’ય નિમગ્ન થૈને;
સુમન શાહ ~ મંતવ્ય જ્યોત : કાવ્યપ્રકાર કાવ્યના સર્જકો ભાવકો વિવેચકો અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ અને આપણે સૌએ ૩ વસ્તુ બરાબર સમજી રાખવી જોઈશે : કાવ્યપ્રકાર. કાવ્યમાધ્યમ. કાવ્યબાની. આ જ્યોતમાં, વાત કરું કાવ્યપ્રકારની : કોઈ કાવ્યપ્રકાર પૂર્વકાલીન સર્જકો વડે પ્રયોજાયો હોય અને નવી પેઢી લગી પ્હૉંચ્યો હોય એ ઘટના એ કાવ્યપ્રકારની પ્રસિદ્ધિ બતાવે છે -દાખલા તરીકે, સૉનેટ;
કાલિંદી પરીખ – મીરાંબાઈનાં પદોમાં રહેલું કાવ્યત્વ મીરાં વિશે શું લખવું, મીરાં મારી તમારી આપણી સહુની એટલી બધી નજીક છે અને જે નજીક હોય તેના વિશે લખવું જ સહુથી કઠિન હોય છે. આમ છતાંય મીરાંની ઓળખ આપવી હોય તો પ્રેમદિવાની તરીકેની આપી શકાય. એક સમયની રાજરાણી સંસારના તમામ સુખ સાહ્યબી છોડી, હાથમાં તંબુર લઈ ગલીઓમાં