ઉમાશંકર જોશી ~ ગાંધીને પગલે Umashankar Joshi

ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.અશોકધર્મલિપિથી ઉર પાવન;જિનવર-શિષ્યોની મનભાવન.સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે,મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે.મસ્જિદ મંદિર વાવ તોરણેલચે રમ્યતા તવ વને-રણે.બિરુદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે,

🍀1 ઓક્ટોબર અંક 3-1275🍀

સર્જકો : રમેશ પારેખ, ચિનુ મોદીસપ્ટે.23-30ના સર્જકો : એષા દાદાવાળા, આશા ભોંસલે, ઈશિતા દવે, અવિનાશ વ્યાસ, નીરજ પાઠક, બાલુભાઈ પટેલ, અમૃત ઘાયલ, મણીલાલ નભુભાઈ દ્વિવેદી, અદમ ટંકારવી, મનહરલાલ ચોક્સી, ચિનુ મોદી, રમેશ પારેખ અને લતા હિરાણી     *નીચેની લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો.* *ઉપરની લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો.*

🍀30 સપ્ટેમ્બર અંક 3-1274🍀

સર્જકો : ઈશિતા દવે, ચિનુ મોદી, ચિનુ મોદી : કવિ પરિચય, સુરજીત પાતર, હરીશ મીનાશ્રુ  *નીચેની લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો.* *ઉપરની લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો.* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*(ખાસ નોંધ: સાઇટ-લિન્ક એકદમ સુરક્ષિત છે.) www.kavyavishva.com

Scroll to Top