કૃષ્ણલાલ શ્રીધરાણી ~ સંધ્યા આવી & ક્યા ખૂણામાં * Krushnlal Shridharani
www.kavyavishva.com
તમે કહો તો બધાએ તનાવ મૂકી દઉં,તમારા ભાવમાં મારો સ્વભાવ મૂકી દઉં. ઘણુંય પ્રિય, પરમ પ્રિય પણ મને લાગે,શરાબ જેમ બધું કેમ સાવ મૂકી દઉં. હશે નસીબમાં એ ત્યાં લઈ જશે આખર,કિનારા પરથી સમંદરમાં નાવ મૂકી દઉં. અને પછી હું કરું શું એ પહેલાં વાત કરો,તમે કહો છો, તમારો લગાવ મૂકી દઉં. રમતમાં આમ તો
આજે : ઉમાશંકર જોશી વિશેષ નીચે આપેલી લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો *ઉપરની લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો.* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર* www.kavyavishva.com
*ગાંધીયુગનો માનીતો કાવ્યપ્રકાર સૉનેટ ઉમાશંકરે હોંશથી ખેડ્યો છે.-રમેશ ર. દવે*
www.kavyavishva.com