ગની દહીંવાલા ~ આ પ્રકૃતિ * Gani Dahiwala
મેલાં વસ્ત્રો આ પ્રકૃતિ જ્યારે એકાંતે મુજ ગુંજનથી પ્રેરાઈ જશે,લઈ લઈશ નીરવતા હું એની, એ મારી કવિતા ગઈ જશે. જો જો, આ વિરહ-સંધ્યા મારી એક પર્વ સમી ઉજવાઈ જશે,નભમંડળ ઝગશે, રજનીનાં મેલાં વસ્ત્રો બદલાઈ જશે. જીવતાં જીવતાં મરવું પડશે, મરતાં મરતાં જીવાઈ જશે,આશા જો કદી અમૃત ધરશે, તો ઝેર નિરાશા પાઈ જશે. પાંપણ ! જો
