દેવજી મોઢા ‘શિરીષ’ ~ વનરાવનને મારગ * Devji Modha
વનરાવનને મારગ મને વનરાવનને મારગ મને માધવ મળી જાયઆજ તો એવું થાય…. સેંથડે મેં તો સિંદૂર પૂર્યા, આંખમાં આંજી મેશસોળે સજ્યા શણગાર મેં અંગે, નવલા ધર્યા વેશઓરતો મને એક જ હવે અંતર રહી જાય…. ~ આજ તો મોતી ભરેલી હીર-ઈંઢોણી, મહીનું માથે માટરોજની ટૂંકી આજ મને કાં લાગતી લાંબી વાતવેચવા જઉં મહીડાં મારા થંભતા જતા
