જાગ્રત વ્યાસ ~ ઝંડા ઝૂલણની ગઝલ

ઝંડા ઝૂલણની ગઝલ ~ જાગ્રત વ્યાસ મુજસે ખતા હુઈ ક્યા, અબ તો બતાવ તેજણ, તુજના વિના નથી આ દિલને કરાર તેજણ. તું હિંદુ, મેં મુસલમાન, પણ ઇશ્ક તો હૈ સચ્ચા જગની વિશાળ છોને વચમાં દીવાલ તેજણ. દિન-રાત મૈં ભટકતા માયૂસ થઈ ખિજામેં તું એક બાર આજા બન કે બહાર તેજણ. દેખાવમાં છું મુફલિસ, પણ દર્દની છે દૌલત

દેવેન્દ્ર ભટ્ટ ~ હરિને કેમ લખાશે કાગળ ?

હરિને કેમ લખાશે કાગળ ~ દેવેન્દ્ર ભટ્ટ હરિને કેમ લખાશે કાગળ પ્રથમ લખું જો અંતર્યામી, પછી લખું શું આગળ .. હરિને લખી લખીને ભૂંસ્યા કરતો, ચિત્ત ચડે ચકરાવે હરિ કલમથી લખવા પ્રેરે, એ જ પછી અટકાવે સુગંધ થઈને રહે પમરતો, હરિ પુષ્પ પર ઝાકળ .. હરિને ભલે લખું હું હરિને હર પળ, હરિ તો મનને વાંચે છૂપું

પ્રબોધ જોશી ~ અમે મોર હોઈએ તો

અમે મોર હોઈએ તો ~ પ્રબોધ જોશી અમે મોર હોઈએ તો –અમારાં ખરેલાં આંસુ વીણજો વાદળ સમા તરતા પ્રસંગોનેઅમે બોલાવશું –તમે વરસજો. આવતા ભવેઆ અધૂરી મૂકેલી કવિતાનીછેલ્લી પંક્તિ થઈતમે આવી ચડજો. ~ પ્રબોધ જોશી આટલા ઓછા શબ્દોમાંય ભાવનો મહાસાગર હિલોળા ખાય છે! કવિ પ્રબોધ જોશી. ‘ઉદ્દેશ’ સામયિકના તંત્રી. માત્ર 59 વર્ષની નાની ઉંમરે એમનું અવસાન થયું. કવિના કાવ્યસંગ્રહો

દર્શક આચાર્ય ~ પાણીના પરચા * Darshak Aacharya

પાણીના પરચા  પાણીના પરચા પરપોટાને પૂછો.ડૂબીને તરતાં પરપોટાને પૂછો. કેદ પવનને કરવો હોય સરળતાથી,મંત્રો ક્યા જપવા પરપોટાને પૂછો. પાણી વ્હેતાં હોય ભલે ગીતો ગાતાં,પાણીની પીડા પરપોટાને પૂછો. ઈશ્વરની જેમ પ્રગટવા પાણીમાંથી,ભીતરના રસ્તા પરપોટાને પૂછો. હોવા ના હોવાની અટકળના પ્રશ્નો,દરિયાને અથવા પરપોટાને પૂછો. કેમ કરી પળમાં તરવા શ્વાસ સમંદર,રાખીને શ્રદ્ધા પરપોટાને પૂછો. ~ દર્શક આચાર્ય અહીં દર્શક

જગદીશ જોષી  ~ માફ કરજે દોસ્ત * Jagdish Joshi

માફ કરજે દોસ્ત ~ જગદીશ જોષી   માફ કરજે દોસ્ત,તું પાસે છે છતાંય હું મારામાં સંકોચાઈ જાઉં છું.આ ઢળતી સાંજની ગમગીનીના પડછાયાનાં વૃક્ષોમારા રસ્તા પર ઝૂક્યાં છે.આ વૃક્ષની નીચેતું મંદિર થઈને મ્હોરી શકે એમ છે,-છતાંય મારે નીકળી પડવું છે ક્યાંક એકલા-સાવ એકલવાયા.હોટલના ખૂણાના સૂનકારમાંખાલી ગ્લાસની સાથેઆજની સાંજનો સંબંધ બાંધીશ.માફ કરજે દોસ્ત,I’d rather be alone…. વેદનાને જ્યારે

લોકગીત ~ સોના વાટકડી

સોના વાટકડી ~ લોકગીત સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા, લીલો છે રગનો છોડ,રંગમાં રોળ્યાં, વાલમિયા. પગ પરમાણે કડલાં સોઇં રે, વાલમિયા, કાંબિયુંની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા. કેડ પરમાણે ઘાઘરો સોઇં રે, વાલમિયા, ઓઢણીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા. હાથ પરમાણે ચૂડલા સોઇં રે, વાલમિયા, ગૂજરીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા. ડોક પરમાણે ઝરમર સોઇં

ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’ ~ સનમની નિગાહ * Dahyabhai Derasari

સનમની નિગાહ ~ ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’ નિગાહ તુજની, અરે! બદમસ્તીમાં હુશિયાર કેવી છે?અમારું દિલ ચુરાવાને, કહો! તૈયાર કેવી છે? અદાથી ફેરવી ખંજર ગળા પર, તું પછી કહેતી,શહીદે નાઝ! બતલાવો કે આમાં ધાર કેવી છે? જિગર તૂટ્યું રવાના ફાટ્યું જઈને દિલ મહીં લાગી,ગજબનો ઘા કરે ચંચલ, નિગાહે યા૨ કેવી છે? ઝબહ કરતી અમોને તું, હસીને પૂછતી પણ

સુરેશ દલાલ ~ ભટકી ભટકીને Suresh Dalal

ભટકી ભટકીને ભટકી ભટકીને મારા થાક્યા છે પાયહવે પંથ મારો ચાલે તો ચાલું ;પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધારઅને ઊઘડે ત્યાં સળગે અજવાળું. વેદનાનું નામ ક્યાંય હોય નહીં એમ જાણેવેરી દઉં હોંશભેર વાત;જંપ નહીં જીવને આ એનો અજંપોને ચેનથી બેચેન થાય રાત. અટકે જો આંસુ તો ખટકે; ને લ્હાય મનેથીજેલાં બિંદુઓ જો ખાળું!સોસવાતો જાઉં છું સંગના

દલપત પઢિયાર ~ કોની રે સગાયું * Dalpat Padhiyar  

અમને કોની રે સગાયું આજ સાંભરેઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે…કોની રે સગાયું આજ સાંભરે કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવોઆઘે લ્હેર્યુંને આંબી કોણ ઊઘડે…કોની રે સગાયું આજ સાંભરે આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ;અમને દાદા દેખાય પેલી ડેલીએ…કોની રે સગાયું આજ સાંભરે માડી વાતું રે વાવે આ ઉજ્જ્ડ ઓટલે,ખરતાં

અનિલા જોશી ~ પરભાતે ૫૨બીડિયાં પહોંચે * Anila Joshi

છાંટું કંકુ-ચોખા રે… પરભાતે ૫૨બીડિયાં પહોંચેઃ ઓચ્છવ થાય હરિનામનો,હરિવરજીનો કાગળ છેઃ ને કાગળ મારા નામનો. પરબીડિયું હું ખોલું નહિ પણ છાંટું કંકુ-ચોખા રેહું મારામાં ડોલું એવી આવે હવાના ઝોકા રે.મોકા આપ્યા મોહનજીએ કાગળ ગોકુળ ગામનોપરભાતે પરબીડિયાં પહોંચેઃ ઓચ્છવ થાય હિરનામનો. હરિવરના અક્ષર તો જાણે કુંજગલી લઈ જાયહરખનાં આંસુ સૂર થઈને આંખોથી વહી જાયસાંવરિયા સાથેનો સંબંધ

Scroll to Top