રસિકલાલ પરીખ ‘મૂસિકાર’ ~ સદા મંગલમ્ * Rasiklal Parikh

સદા મંગલમ્ આર્યોએ હિતદૃષ્ટિથી જગતને જોઈ વ્યવસ્થા કરી વર્ણો ને પુરુષાર્થ આશ્રમ તણી, જેથી કરી માનવીઆપોઆપ ચડે ક્રમે ક્રમ ધરી ઉત્કર્ષને સાધતો;એવો મંગલ આર્યધર્મ-મહિમા સાધો સદા મંગલમ્ ચારે આશ્રમમાં ગૃહસ્થ ઉપરે જીવે બધા આશ્રમો;ગાર્હસ્થે દૃઢતા અને સુભગતા દાંપત્ય-પાયા પરે;દાંપત્યે રતિ તો પરસ્પર તણી આસ્થા વિશે ખીલતી;એ આસ્થા તમ દંપતી-હૃદયમાં સાધો સદા મંગલમ્ ચક્ષુરાગ થકી રુચે

રમણભાઈ બી. પટેલ ~  સૂરજના સાત અશ્વો * Ramanbhai B Patel

વિસ્તાર થઈ જવાનો સૂરજના સાત અશ્વો રાતે રડી પડે છેક્યારેક ભરબપોરે અંધાર થઈ જવાનો. અંધારમાં દિશાઓ ફંફોસતી હવાનોઆજે નહીં તો કાલે આકાર થઈ જવાનો. જંગલની કેડીઓને આ શી ૨મત સૂઝી છે?વેળા-કવેળા દરિયો ભેંકાર થઈ જવાનો. વેળા વહી જશે તો શું થશે સમયનું?ક્ષણ એક ઝંખનાનો વિસ્તાર થઈ જવાનો. ~ રમણભાઈ બી. પટેલ 19.8.1925 – 19.9.2001 કાવ્યસંગ્રહ

गुलज़ार ~ शायद * Guljhar

कोई अटका हुआ है पल शायदवक़्त में पड़ गया है बल शायद आ रही है जो चाप क़दमों कीखिल रहे हैं कहीं कँवल शायद दिल अगर है तो दर्द भी होगाइसका कोई नहीं है हल शायद राख़ को भी कुरेद कर देखोअब भी जलता हो कोई पल शायद ~ गुलज़ार કવિના જન્મદિને શુભકામનાઓ

Scroll to Top