ચંદ્રશંકર ભટ્ટ ‘શશિશિવમ્ ~ મને વાગે ભણકારા * Chandrashankar Bhatt

www.kavyavishva.com
*કવિ-વિવેચક, સંપાદક, અનુવાદક. ‘નિર્મિતિ’, ‘દુદાજી કાગળ મોક્લે’ વગેરે કાવ્યસંગ્રહો. ‘આપણાં ખંડકાવ્યો’ અને ‘આપણાં સૉનેટ’નું અન્ય સાથે સંપાદન.*

પ્રભા ગણોરકર ~ અનુ. જયા મહેતા

જોઈ લઉં છેલ્લી વાર આ ભૂમિને આંખ ભરીને,કોને ખબર છે આ ગામ ફરી જોવા મળશે કે નહીં. આ ધુમ્મસમાંથી ઊઠતાં ઘરો આ મંદિરો હસતા આ તારા,કોને ખબર છે આ હાસ્ય આવું જ હશે કે નહીં ! આ વૃક્ષો તો ગઈ કાલથી જ થયાં છે તટસ્થકોને ખબર છે, જોઈને હાથ હલાવશે કે નહીં. ઓળખાણ કેટલી જલદી

Scroll to Top