મુસાફિર પાલનપુરી ~ ઘોળ્યું જો તત્ત્વ * Musafir palanpuri
www.kavyavishva.com
*સત્યના માર્ગમાં તર્ક, દલીલ વગરેને ક્યાં સ્થાન હોય છે? માત્ર અને માત્ર અનુભૂતિ. *
www.kavyavishva.com
*શૃંગારરસ જાણે સોળે કળાએ ખીલ્યો છે….. *
www.kavyavishva.com
ઊભાં છાનાં ઝાડ :અંધકારના ઊંચા-નીચા પ્હાડ,ઉપર અળગો તારક-દરિયો ડ્હોળો,ખાંસી ચડેલી વૃદ્ધ કાયનું વળ્યું કોકડું-ચંદ્ર પડ્યો શું મોળો! ભાતભાતના ભગ્ન વિચારો મુજમાંથી બહુ જાય વછૂટીવાદળરૂપે હાર એની તે હજી ન તૂટી!પવન પંખી શો : કિન્તુ કાપી પ્હોળી કોણે પાંખ?એક પછી એક હજી અધિકી ઉજાગરામાં ઊગતી મારે આંખ!દૂર ઘંટના થાય ટકોરા : વાગ્યા ત્રણ કે ચારએક નાનકી
* ભૃણહત્યા પર આટલું અસરકારક ગીત બીજું કોઈ જોયું ? *
www.kavyavishva.com
*સતતનું સ્મરણ છે, સતતનો ધખારો,
આ શાની અગન છે ? આ શાનો ધખારો ?*
www.kavyavishva.com
કેમ નથી હચમચતું તૂટતુ કડડભૂસ ના થાતું,
જીવતર જૂનું જીરણ જુઠ્ઠું કેમ નથી બદલાતું,
www.kavyavishva.com
* અંતમાં અટવાય છે શાને બધું ? આપણે ક્યાં પાઘડીના વળ છીએ ? *
www.kavyavishva.com
* ગહન ઘનશ્યામની મધુર રવ મોરલી
ગગનપટ ઊભરતી પ્રણયનાદે *
www.kavyavishva.com