‘ચિત્રલેખા’ના વાર્ષિક એકાવન ગૌરવવંતા ગુજરાતીઓમાં સ્થાન * Kavyavishva * Lata Hirani
* આવી જ એક નાનકડી પગલી એટલે કવયિત્રી-કટારલેખિકા લતા હિરાણી સંચાલિત વેબસાઇટ ‘કાવ્યવિશ્વ’.*
www.kavyavishva.com
* આવી જ એક નાનકડી પગલી એટલે કવયિત્રી-કટારલેખિકા લતા હિરાણી સંચાલિત વેબસાઇટ ‘કાવ્યવિશ્વ’.*
www.kavyavishva.com
* ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘કાવ્યવિશ્વ’ની યાત્રાને વધાવી છે. *
www.kavyavishva.com
* શ્રી સુમન શાહ સંપાદિત ‘સાહિત્યિક સંરસન – Literary Consortium’માં પ્રકાશિત લેખ *
www.kavyavishva.com
* મધ્યયુગની કવિતાઓનો કાવ્યપાઠ અને ડો. બળવંત જાનીનું અખા પર પ્રવચન *
www.kavyavishva.com
* ગુજરાતી શબ્દવિશ્વમાં લતા હિરાણીનું નામ સન્માન સાથે લેવાય છે. * www.kavyavishva.com
પ્રિય કાવ્યપ્રેમીઓ નમસ્કાર. ‘કાવ્યવિશ્વ’ના આ નવ્ય નિવાસે આપનું ફરી એકવાર સ્વાગત છે. ‘કાવ્યવિશ્વ’ સાથે બે વર્ષ અને ચાર મહિનાથી આપ જોડાયેલાં છો. આ કામ શરૂ કર્યું ત્યારે અવઢવ ઘણી હતી પણ આપ સૌના સહકારથી હવે કદમ સ્થિર થયાં છે, એટલું જ નહીં ‘કાવ્યવિશ્વ’ને નવા ગૃહે ફેરવવા માટે ઘણો સમય, શ્રમ અને સંપત્તિ ખર્ચવાની હિંમત પણ
કવિ યજ્ઞેશ દવેને એમના ‘ગંધમંજૂષા’ કાવ્યસંગ્રહ માટે સાહિત્ય અકાદમીનું વર્ષ 2021નું પારિતોષિક પ્રાપ્ત થયું છે. આ પહેલાં એમને ‘કાવ્યમુદ્રા’ એવોર્ડ પણ મળેલ છે. કવિશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. OP 24.3.2022 ***** આભાર 09-04-2022 આભાર વારિજભાઈ, મેવાડાજી, છબીલભાઈ ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર. Varij Luhar 04-04-2022 કવિશ્રી યજ્ઞેશ દવે ને ખૂબ ખૂબ અભિનંદન છબીલભાઈ ત્રિવેદી 25-03-2022 ખુબ
‘કાવ્યવિશ્વ’ના પ્રથમ વર્ષની ઉજવણીમાં ‘કાવ્યવિશ્વ’ અને એસ.એલ.યુ. આર્ટ્સ એન્ડ એચ.એન્ડ પી. ઠાકોર કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે તા.18.10.2021 સોમવારે સવારે 10 વાગ્યે ‘કાવ્યપઠન’ કાર્યક્રમ યોજાઇ ગયો. ‘કાવ્યવિશ્વ’ના સ્થાપક લતા હિરાણી, પ્રિન્સિપાલ ડો. શૈલજાબહેન ધ્રુવ અને કાર્યક્રમ સંયોજક ડો. વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સરસ રીતે કોલેજના હોલમાં આયોજન થયું. દેવાંશી રાણા, જાહ્નવી ચુડાસમા, નૂરસબા અન્સારી,
દિલની વાત ‘કાવ્યવિશ્વ’ને 300 દિવસ પૂરાં થઇ ગયાં. આજે દિવસ 301 મો…. 9 ઓકટોબર 2020ના શરૂ થયેલ આ યાત્રા વિશે મનમાં અનેક વિચારો, ધારણાઓ, અનુમાનો હતા. કંઈક પોઝીટીવ તો કંઈક નેગેટીવ પણ. ધાર્યા કરતાં પરિણામ વધારે સારું આવ્યું. કાવ્યપ્રેમીઓનો પ્રતિસાદ હરખે છલકાઈ જવાય એવો મળ્યો. 300 દિવસમાં મુલાકાતીઓનો આંકડો 15400 થવા જાય છે. એમ તો દરેક
પ્રિય મિત્રો, ‘કાવ્યવિશ્વ’ના બસ્સોમા દિવસે આજે તમારી સાથે ફરી એકવાર સંવાદ કરવા હાજર છું. આ કામની શરૂઆત કરી ત્યારે પણ કોઈએ પૂછ્યું હતું, “આ વેબસાઇટ કેમ શરૂ કરી ?” દિવસના કામના કલાકોનો આંકડો પણ ક્યારેક મને આ સવાલ પૂછી લેતો હતો અને હજી પૂછે છે. આંખ બંધ કરું તો જવાબમાં મને કવિતા પ્રત્યેના અનહદ પ્રેમ