આ કવિ છે !
* મારા આકાશ સાથે તમે છેડછાડ કાં કરો ? *
www.kavyavishva.com
ગુજરાતી કવિતામાં આપણે નરસિંહ મહેતાને આદિ કવિ ગણીએ છીએ પણ એની એ પહેલાં લગભગ 200 વર્ષથી સાહિત્ય ક્ષેત્રે કામ શરૂ થઈ ગયું હતું અને શરૂઆત જૈન સાધુઓથી થઈ હતી એટલે જૈન સાધુઓ નરસિંહ મહેતાના પુરોગામી છે. વસંતવિલાસ નામનું સુંદર રસિક ફાગુ કાવ્ય જૈન સાહિત્યમાં મળે છે. જોવાની વાત એ છે કે અન્ય જૈન કૃતિઓની જેમ
ડો. એચ.એલ.ત્રિવેદી (IKDRC) – ખૂબ વિખ્યાત નેફ્રોલોજિસ્ટ. કિડની રોગના નિષ્ણાત. કેનેડાની ધીકતી પ્રેક્ટીસ છોડી આપણા દેશના ગરીબ દર્દીઓ માટે એમણે ધૂણી ધખાવી, જીવન ન્યોચ્છાવર કરી દીધું. તેઓ MBBS થઈ ગયા પછી તેમને પરદેશ જઈને ઊંડો અભ્યાસ કરવાની તમન્ના હતી. પ્રતિભા અદભૂત પણ પરદેશ જવાના નાણાં ક્યાંથી કાઢવા? ગરીબ શિક્ષક પિતાના પુત્ર. અને પિતાએ એમને ડોક્ટર
इस पद का अर्थ बताओ ! चार मिले चौंसठ खिले, बीस रहे कर जोड़! प्रेमी सज्जन दो मिले, खिल गए सात करोड़!! इस पद का अर्थ जानते हो ? …. चार मिले – मतलब जब भी कोई मिलता है, तो सबसे पहले आपस में दोनों की आंखें मिलती हैं, इसलिए कहा, चार मिले ! फिर कहा, चौसठ खिले –