🌹જન્મદિનવિશેષ 21 સપ્ટેમ્બર🌹
*કહોને ક્યાં જઈને શ્રાદ્ધ કરું? મારા પિતૃઓને થોડુ વ્હાલ કરું. ~ લતા પંડયા* *છૂટકારો? એ વળી શી ચીજ છે? જિંદગી વિના બીજું ભારણ નથી. ~ પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’* *પથ્થર ને રેતીનો મનમાં સાબૂત રહે વિવેક, હું પગલું માંડું એક ~ દિનકરરાય ભટ્ટ ‘મીનપિયાસી’* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર
