🌹જન્મદિનવિશેષ 11 સપ્ટેમ્બર🌹
*છેવટે દરિયાય મીઠા થઈ ગયા, આંસુઓના ખાર ઓછા ના થયા.~ વ્રજેશ મિસ્ત્રી* *કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો; મમતા રૂવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગ્યો ~ કવિ દાદ* *हे रहस्यमय ! ध्वंस-महाप्रभु, ओ ! जीवन के तेज सनातन, तेरे अग्निकणों से जीवन, तीक्ष्ण बाण से नूतन सर्जन ~ *गजानन माधव ‘मुक्तिबोध’ 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *દિનવિશેષ વિભાગમાં કવિઓના જન્મદિને એમના નામ સાથે એમની કાવ્યપંક્તિ મૂકવામાં આવે છે.* *આપનો જન્મદિન આપની
