અદમ ટંકારવી * Adam Tankarvi * Lata Hirani
www.kavyavishva.com
www.kavyavishva.com
*કવિએ કુલ 5 કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘કલ્લોલિની’, ‘સ્રોતસ્વિની’, ‘નિર્ઝરિણી’, ‘રાસતરંગિણી’ તથા મરણોત્તર ‘શૈવલિની’*
www.kavyavishva.com
*“પ્રેરણા વગર હું કદી પણ કવિતા લખવા બેઠો નથી કે કોઈએ મગાવી તેથી તુરત લખી આપી નથી. પ્રભુની મહેરથી વાણી પર મૂળથી જ કાબૂ રહ્યો છે કે બધી રચનાઓ ઝરાની માફક ઉતરતી ને આગળ વહેતી રહે.” ~ ખબરદાર*
www.kavyavishva.com
*ડો. દક્ષા વ્યાસ, સાહિત્યજગતમાં આદરપૂર્વક એમનું નામ લેવાય છે. કવયિત્રી અને વિવેચક તરીકે એમની નામના છે.*
www.kavyavishva.com
*એમનો પહેલો કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ 1934માં પ્રસિદ્ધ થયો; જ્યારે ‘પુનરપિ’ મરણોત્તર બીજો કાવ્યસંગ્રહ ઈ. સ. 1961માં.*
કવિ હરિકૃષ્ણ પાઠક કવિતાને એક રસાયણ કહે છે. જે શબ્દને પ્રેમ કરે, જે કવિતાને પ્રેમ કરે એના માટે ખરે જ કવિતા સંજીવની બની રહે છે. કવિ કહે છે, “કવિતા વાંચતો કે સમજતો થયો તે પહેલાં તે મને સંભળાઈ જતી.” કવિ પોતે સાયન્સના વિદ્યાર્થી પરંતુ કવિતા રચવાની ફાવટ તેમને પહેલેથી જ હતી. અમદાવાદ આવ્યા પછી બુધસભામાં
* ગુજરાતી ગઝલને આગવી ઓળખ અને નવલો ઘાટ આપનાર શાયર ‘આદિલ’ મન્સૂરીની કલમચેતનાને નમન.*
www.kavyavishva.com
* કાવ્યસર્જન તેમનો પ્રથમ પ્રેમ. કુદરત તેમની પ્રેરણાભૂમિ.*
www.kavyavishva.com