મનોહર ત્રિવેદી ~ બે કાવ્યો
www.kavyavishva.com
www.kavyavishva.com
*પોતાના પ્રિય શિષ્ય અર્જુનને ઉપદેશ એ જ આપ્યો કે હું તારો રથ યુદ્ધના મેદાનમાં લઈ જઈશ. પછી તારી લડાઈ તારે લડવાની છે.*
કવિતા મારામાંથી ઓસરી નથી ~ મનોહર ત્રિવેદી કવિની સર્જનપ્રક્રિયા, કવિકલમે “ને એ વાતે મારી કવિતા સર, રિઅલ છે. મૂંઝવણ સાથે મારો નાળસંબંધ છે. લોહીના નાતે હું આજ લગી એને સાચવતો આવ્યો છું. પરિણામે એ જ મારી આંગળી ઝાલી હેતે કરીને, અંધારા ઉલેચતી, ખાડાખૈયામાં, ઝાડીઝાંખરામાં ભરાઈ ન જાઉં તેની ખેવના પણ રાખે છે. કવિતા મને ન
* તમા રાખે વખતસરની નિરાંતે એ જ ઊંઘે છે * www.kavyavishva.com
મનોહર ત્રિવેદીના ચાર કાવ્યો ~
1. થોડા દિવસો પહેલાં 2. છાંયડાનો જવાબ 3. તડકા તારા 4. તડકાને તો એમ કે
મનોહર ત્રિવેદીના ચાર કાવ્યો ~
1. થોડા દિવસો પહેલાં
2. છાંયડાનો જવાબ
3. તડકા તારા
4. તડકાને તો એમ કે
મનોહર ત્રિવેદી
તડકાનું ગીત અને તેય સવારના કુમળા તડકાને જ નહીં, વૈશાખના ભરબપ્પોરને પણ કવિએ કેવી હલકથી શબ્દોમાં પરોવી દીધો છે ! શબ્દો આંખમાં ઉતરે ને ગળામાં સૂર છલકાવા માંડે એ ગીત !