કાલિંદી પરીખ ~ બે કાવ્યો (કાવ્યસંગ્રહ)
www.kavyavishva.com
આંડાલને જેમ દક્ષિણના મીરાં કહેવાય છે તેમ ગંગાસતી સૌરાષ્ટ્રના મીરાં છે.સૌરાષ્ટ્ર સતી, સંત અને શૂરાની ભૂમિ છે. આ ત્રણેય રૂપો ગંગાસતીમાં એકીસાથે જોવા મળે છે. પતિ કહળસંગ સાધુપુરુષ અને ભક્ત હતા. તેમણે સમાધિ લીધી હતી. પતિના માર્ગને અનુસરવાની ઈચ્છા જણાવી પણ લગ્ન બાદ રાજવી પરંપરા મુજબ સાથે આવેલા પાનબાઈને આધ્યાત્મિક જ્ઞાન આપવા પતિને આજ્ઞાને શિરોધાર્ય
શેતરંજી એને પત્ની નહોતી જોઈતીએને તો એક શેતરંજી જોઈતી હતી,જેના પર એ ચાલી શકેજેથી એને તીણા, અણિયાળા પથ્થરો ન વાગેસહેજ અમથો કાંટો પણ ન વાગે.અને હા, એના પગને રજ સુધ્ધાં ન સ્પર્શે.એની ઈચ્છા મુજબ હું પલટાઈ જાઉંએવી એક જાદુઈ શેતરંજીમાંજેથી એ ઈચ્છે ત્યારે તેને મનગમતાં ભોજન મળેએનું દિલ બહેલાવવા મનગમતું પીણું ધરીએક સુંદરીના રૂપમાં ખડી
ઘાટા મુલાયમ વાળ હવે પાતળા થવા લાગ્યા છે. સ્નેહ-સંબંધોનું પોત હવે કંઈક ઝાંખું થતું જાય છે. એક વખતના માનેલા સ્વજનો અને વતન પણ – બદલાયેલા લાગે છે. … જેમ જેમ સફેદ વાળ વધતાં જાય છે તેમ તેમ હું મુજથી નજીક થતી જાઉં છું. ગૂંચળું વળેલા વાળાને સરખા કરું છું સૂતેલી પળોને જગાડું છું. સફેદ કેશને