શાયર જિગર મુરાદાબાદી Jigar Muradabadi
* લોકપ્રિય શાયર, અસંખ્ય હિન્દી ફિલ્મોમાં જેમની ગઝલો લેવાયેલી છે એવા કવિ જિગર મુરાદાબાદી *
www.kavyavishva.com
* લોકપ્રિય શાયર, અસંખ્ય હિન્દી ફિલ્મોમાં જેમની ગઝલો લેવાયેલી છે એવા કવિ જિગર મુરાદાબાદી *
www.kavyavishva.com
કવિતા મારામાંથી ઓસરી નથી ~ મનોહર ત્રિવેદી કવિની સર્જનપ્રક્રિયા, કવિકલમે “ને એ વાતે મારી કવિતા સર, રિઅલ છે. મૂંઝવણ સાથે મારો નાળસંબંધ છે. લોહીના નાતે હું આજ લગી એને સાચવતો આવ્યો છું. પરિણામે એ જ મારી આંગળી ઝાલી હેતે કરીને, અંધારા ઉલેચતી, ખાડાખૈયામાં, ઝાડીઝાંખરામાં ભરાઈ ન જાઉં તેની ખેવના પણ રાખે છે. કવિતા મને ન
આંડાલને જેમ દક્ષિણના મીરાં કહેવાય છે તેમ ગંગાસતી સૌરાષ્ટ્રના મીરાં છે.સૌરાષ્ટ્ર સતી, સંત અને શૂરાની ભૂમિ છે. આ ત્રણેય રૂપો ગંગાસતીમાં એકીસાથે જોવા મળે છે. પતિ કહળસંગ સાધુપુરુષ અને ભક્ત હતા. તેમણે સમાધિ લીધી હતી. પતિના માર્ગને અનુસરવાની ઈચ્છા જણાવી પણ લગ્ન બાદ રાજવી પરંપરા મુજબ સાથે આવેલા પાનબાઈને આધ્યાત્મિક જ્ઞાન આપવા પતિને આજ્ઞાને શિરોધાર્ય
* મારી કાવ્યયાત્રા બાબત કંઈ લખવાનું આવે ત્યારે અજાણ્યા પ્રદેશમાં જવાનો એક પ્રવાસ શરૂ થાય છે *
www.kavyavishva.com
* પરંપરિત ગુજરાતી ગઝલને દ્રઢમૂલ કરનાર શાયરો પૈકીના એક અગ્રણી શાયર કૈલાસ પંડિત. *
www.kavyavishva.com
કવિએ કવિતા પ્રત્યે અખંડ નિષ્ઠા અને જાગૃતિ બતાવી છે, જેમાંથી એમણે પોતાની જાતનેય બાકાત નથી રાખી.
www.kavyavishva.com
ખલીલ ધનતેજવી : સ્મરણ યાત્રા ~ રઈશ મણિયાર કવિ ખલીલ ધનતેજવીને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે ત્યારે વાંચીએ આ લેખ. (1..2.22) ખલીલ શબ્દનો અર્થ ‘સાચો દોસ્ત’ થાય એની ઘણા ગુજરાતીઓને ખબર નહીં હોય પણ એનો સહેજે વાંધો નથી, કેમ કે સહુએ એ તથ્ય જાણ્યું ભલે ન હોય, ઠાંસોઠાંસ અનુભવ્યું છે. આવો એમના સમૃદ્ધ જીવનની એક
શ્રી જયંતભાઈએ દેહમાંથી વિદાય લીધી અને મન સૂનું પડી ગયું હતું. ‘હું છેલ્લે ક્યારે એમને મળી? – ના જવાબમાં પાર વગરનો વસવસો રહેતો. અનેક લોકોએ એમના માટે લખ્યું છે અને મારી પાસે એમના સ્મરણો ખરાં પણ લખવા માટે પૂરતાં થઈ પડશે ? એ એક પ્રશ્ન. શું લખું ? એ બીજો. શ્રી સુભાષભાઈનો આ લેખ નવનીત
ગુજરાતી સાહિત્યના ઉત્તમ અને નોંધપાત્ર કવિ સર્જકોમાં કવિ રમેશ પારેખનું પ્રદાન મૂલ્યવાન અને અન્યથી વિશિષ્ટ રહ્યું છે. અનુગાંધીયુગ, આધુનિક યુગના પ્રવાહમાં જન્મેલા અને સર્જકતાથી સ્થાપિત થયેલા કવિ રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. ‘ચીંધ આખું વિશ્વ તું એને રમેશ, જેને સરનામુ ર.પા. નું જોઈએ’ – વસુધૈવ કુટુંબકમની ભાવનાને સિદ્ધ કરતા આ કવિ તેમના ગઝલ શે’રમાં